કિપ્લિંગ રડિયાર્ડ

કિપ્લિંગ રડિયાર્ડ

કિપ્લિંગ, રડિયાર્ડ (જ. 30 ડિસેમ્બર 1865, મુંબઈ; અ. 18 જાન્યુઆરી 1936, લંડન) : 1907ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. પિતા જ્હૉન લોકવુડ કિપ્લિંગ તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા હતા. રડિયાર્ડે ઉચ્ચ શિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો પણ પાછળથી…

વધુ વાંચો >