કિન્નરી વછરાજાની

તાતા, જમશેદજી નસરવાનજી

તાતા, જમશેદજી નસરવાનજી (જ. 3 માર્ચ 1839, નવસારી; અ. 19 મે 1904, નાઉહાઇમ, જર્મની) : અર્વાચીન ઔદ્યોગિક ભારતના પ્રણેતા (pioneer) અને ભારતની સૌથી વધુ દૂરંદેશીભરી વ્યાપારી પેઢીના સ્થાપક. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા પછી 14 વર્ષની વયે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા અને 17 વર્ષની વયે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ શરૂ…

વધુ વાંચો >

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ (જ. 29 જુલાઈ 1904, પૅરિસ; અ. 30 નવેમ્બર 1993, જિનીવા) : ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ. જમશેદજી તાતાના પિતરાઈ ભાઈ (રતનજી દાદાભાઈ)ના પુત્ર. તેમનો જન્મ રતનજી તાતાની ભારતીય પારસી પરંપરાને સંપૂર્ણ સ્વીકારનાર ફ્રેંચ પત્ની સુઝેનની કૂખે થયો હતો. બાળપણ ત્રણ બહેનો સાથે ફ્રાંસ અને મુંબઈ વચ્ચે વિતાવ્યું.…

વધુ વાંચો >