કાષ્ઠશિલ્પ

કાષ્ઠશિલ્પ

કાષ્ઠશિલ્પ : કાષ્ઠમાં કોતરેલું શિલ્પ. સામાન્ય માન્યતા એવી છે કે પાષાણના શિલ્પીઓએ કાષ્ઠના કારીગરો પાસેથી પાષાણ શિલ્પકળા હસ્તગત કરી. પથ્થરનું કોતરકામ કાષ્ઠના શિલ્પ કરતાં ઘણું મોડું વિકાસ પામ્યું. આ પ્રકારના પ્રાચીન જાણીતા દાખલા ભારતમાં કાર્લા, અજન્તા, નાસિક, મહાબલિપુરમ્ તથા અન્ય સ્થળોએથી મળી આવે છે. તેમાંથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યમાં…

વધુ વાંચો >