કાલીઘાટ ચિત્રકલા

કાલીઘાટ ચિત્રકલા

કાલીઘાટ ચિત્રકલા : આશરે 1860થી 1930 સુધીની બંગાળની વિશિષ્ટ લોકચિત્રકલા. આધુનિક ભારતીયતાના પ્રારંભિક ચરણમાં આ ચિત્રકલા એક મહત્વનું અંગ બની રહેલી. ભારત દેશમાં આધુનિક યુગના પ્રારંભે ઓગણીસમી સદીમાં જે ચેતના અને કલાચાહનાએ જન્મ લીધો તેમાં બંગાળની ‘કાલીઘાટ ચિત્રકલા’ અજોડ છે. તે અજોડ એટલા માટે છે કે તેના સર્જકો તેમજ ઉપભોક્તા…

વધુ વાંચો >