કાલસર્પયોગ

કાલસર્પયોગ

કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. જે રીતે વેદકાલીન જ્યોતિષ મહર્ષિઓએ રાહુ-કેતુ છાયા ગ્રહોનો ઉલ્લેખ કરેલો નથી, તેવી રીતે ‘કાલસર્પયોગ’ પણ રાહુ-કેતુ આધારિત હોઈ તેનો પણ મૂળભૂત જ્યોતિષ ગ્રંથોમાં આધાર જોવા મળતો નથી. લગભગ 1930-1940ના દાયકાથી જ્યોતિષીઓમાં ‘કાલસર્પ’ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગના પ્રતિપાદકોના કહેવા…

વધુ વાંચો >