કાલકાચાર્ય

કાલકાચાર્ય

કાલકાચાર્ય (અ. ઈ.પૂ. 61) : પશ્ચિમના ક્ષત્રપો તરીકે ઓળખાતા શકોને આમંત્રણ આપનાર જૈન આચાર્ય. અનુશ્રુતિ પ્રમાણે કાલકાચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન અને ક્ષત્રિય હતા. તેમની પૂર્વાવસ્થાની બહેન સાધ્વી સરસ્વતીના રૂપથી મોહિત થઈને ઉજ્જનના રાજા ગર્દભિલ્લે તેનું અપહરણ કર્યું હતું. તેથી રોષે ભરાઈને તેનું વેર લેવા તેઓ પારસકૂલ (ઈરાન) ગયા અને ત્યાંથી 96…

વધુ વાંચો >