કાગળઝાળ (આંબાનો)

કાગળઝાળ (આંબાનો)

કાગળઝાળ (આંબાનો) : Pestalotia mangiferae (P. Henn) steyaert નામની ફૂગથી આ રોગ થાય છે. સુકારાની શરૂઆત પાનની ટોચેથી થાય છે. સમય જતાં અડધું પાન પણ સુકાઈ જાય છે. સુકાયેલ પાન બદામી રંગનું, પાતળું અને ચળકતું હોય છે; તે ખરી જાય છે ને ઝાડનો વિકાસ અટકે છે. ચોમાસાનું ભેજવાળું વાતાવરણ અને…

વધુ વાંચો >