કાંગડી ગુરુકુળ

કાંગડી ગુરુકુળ

કાંગડી ગુરુકુળ : ગુરુને ત્યાં કુટુંબી તરીકે રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપતી આર્યસમાજીઓની એક પ્રસિદ્ધ સંસ્થા. 2 માર્ચ 1902ના રોજ મહાત્મા મુન્શીરામે (સંન્યાસી થયા પછી જેઓ સ્વામી શ્રદ્ધાનંદના નામે પ્રસિદ્ધ થયા) તેની સ્થાપના કરી. હરિદ્વારની સામે ગંગા નદીના પૂર્વીય તટ ઉપર કાંગડી નામના ગામમાં સ્થાપના થવાથી તે…

વધુ વાંચો >