કનુભાઈ જાની

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ (જ. 28 ઑગસ્ટ 1896, ચોટીલા, સૌરાષ્ટ્ર; અ. 9 માર્ચ 1947, બોટાદ, સૌરાષ્ટ્ર) : ગુજરાતના સમર્થ લોકવિદ્યાવિદ, સાહિત્યકાર, પત્રકાર. ઉપનામો : ‘વિલાપી’, ‘તંત્રી’, ‘વિરાટ’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’, ‘દ.સ.ણી.’. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી (1864–1926) દશા શ્રીમાળી વણિક, એજન્સી પોલીસમાં નાની પાયરી પર અમલદાર. એમનાં ત્રીજી વારનાં પત્ની ધોળીમાનું બીજું સંતાન…

વધુ વાંચો >