કટોરાભર ખૂન (1918)

કટોરાભર ખૂન (1918)

કટોરાભર ખૂન (1918) : ભારતની સર્વપ્રથમ સામાજિક સિનેકૃતિ. મૂક ફિલ્મ, પરંતુ પેટાશીર્ષકો સાથે રજૂઆત એક કરતાં વધુ ભાષાઓમાં. પટકથાલેખન : મોહનલાલ ગોપાળજી દવે. દિગ્દર્શન : દ્વારકાદાસ ના. સંપત. સિનેછાયા : પાટણકર. નિર્માણ : મુંબઈ ખાતે. ‘કટોરાભર ખૂન’ના નિર્માણ સમયે ભારતીય ચલચિત્ર ઉદ્યોગને માત્ર પાંચ વર્ષ થયાં હતાં અને મુંબઈ તેમજ…

વધુ વાંચો >