કચ્છનું સંસ્કૃતિદર્શન

કચ્છનું સંસ્કૃતિદર્શન

કચ્છનું સંસ્કૃતિદર્શન (1959) : કચ્છની સંસ્કૃતિનું સર્વગ્રાહી દર્શન કરાવતો ગ્રંથ. લેખક રામસિંહજી કા. રાઠોડ. તેનાં 278 જેટલાં પૃષ્ઠોમાં અને 31 પ્રકરણોમાં કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રમાણમાં શ્રદ્ધેય કહી શકાય તેવું ચિત્ર મળે છે. એ માટે લેખકે પ્રાચીન ગ્રંથો, વિદેશીઓના લેખો, તામ્રપત્રો, સિક્કા, શિલાલેખો, લોકગાથાઓ, પાળિયા, મંદિરો, કળાના નમૂના વગેરેનો અહીં…

વધુ વાંચો >