કક્ષાસન

કક્ષાસન

કક્ષાસન : મંદિર-સ્થાપત્યનો એક ભાગ. કક્ષાસન ચંદ્રાવલોકન તરીકે પણ ઓળખાય છે. બેસવા માટેની ઊંચી કલાત્મક પથ્થરની બેઠકને કક્ષાસન કહે છે. કેટલાંક મંદિરના મંડપમાં કે શૃંગાર-ચોકીમાં, તો ક્યારેક બંનેમાં કક્ષાસનની રચના જોવા મળે છે. મંડપ કે શૃંગાર-ચોકીના પડખેના સ્તંભોને અડીને કક્ષાસન બાંધેલું હોય છે. બેઠકને અડીને ગોઠવેલી ઢળતી પથ્થરની નાની દીવાલ…

વધુ વાંચો >