ઔષધોનું પરીક્ષણ અને પૃથક્કરણ

ઔષધોનું પરીક્ષણ અને પૃથક્કરણ

ઔષધોનું પરીક્ષણ અને પૃથક્કરણ ઔષધને મૂળ રૂપમાં કે અન્ય રૂપમાં માનક (standard) ઠેરવવા માટે ફાર્માકોપિયામાં નિયત કરેલા કેટલાક માપદંડ (parameters) લાગુ પાડીને ફાર્માકોપિયા પ્રમાણે તે ઔષધ માનક છે કે નહિ તે નક્કી કરી શકાય છે. માનક ન હોય તે ઔષધ વાપરી શકાય નહિ. ઔષધનિયંત્રણતંત્ર આ બાબતમાં ઘણું કડક હોય છે.…

વધુ વાંચો >