ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ)

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ)

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ) : ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઉપક્રમે અખિલ ભારતીય ઔષધીય અને સુગંધિત પાક યોજના હેઠળ દેશમાં સ્થાપવામાં આવેલાં 11 સંશોધન-કેન્દ્રોમાંનું આણંદમાં 1975માં શરૂ કરવામાં આવેલું કેન્દ્ર. કયા છોડ કે વૃક્ષની જાત ઉપર સંશોધન શરૂ કરવું અને માહિતી એકઠી કરવી તે નક્કી કરવા માટે નીચેના ચાર મુદ્દાઓ લક્ષમાં…

વધુ વાંચો >