ઔરંગઝેબ – આલમગીર

ઔરંગઝેબ – આલમગીર

ઔરંગઝેબ – આલમગીર [જ. 3 નવેમ્બર 1618, દાહોદ, ગુજરાત; અ. 3 માર્ચ 1707, અહમદનગર (શાસનકાળ 1658-1707)] : વિશાળ મુઘલ સામ્રાજ્યના અસ્ત સમયનો છઠ્ઠો અને છેલ્લો મહાન સમ્રાટ. આખું નામ મુહીયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ. આ સામ્રાજ્યની પડતીની સાથે ભારતમાં બ્રિટિશ સત્તાની શરૂઆત થઈ. ઔરંગઝેબ કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા, ર્દઢ મનોબળ સાથે શંકાશીલ…

વધુ વાંચો >