ઔદ્યોગિક મનોવિજ્ઞાન

ઔદ્યોગિક મનોવિજ્ઞાન

ઔદ્યોગિક મનોવિજ્ઞાન : ઉદ્યોગધંધાના ક્ષેત્રમાં માનવસ્વભાવ અને વર્તન વિશેના મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વિનિયોગ કરવાનું શાસ્ત્ર. ઔદ્યોગિક મનોવિજ્ઞાન સામાન્ય મનોવિજ્ઞાનનાં તથ્યો, સિદ્ધાંતો અને પદ્ધતિઓ અપનાવે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઔદ્યોગિક જગતમાં ઉદભવતી સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક તંત્રો અને સાધનો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે છે. ઉદ્યોગ એટલે કારખાનું, મિલ કે નોકરી-ધંધો જ નહિ; પરંતુ મનુષ્યની પ્રત્યેક…

વધુ વાંચો >