ઓટક્કુખલ

ઓટક્કુખલ

ઓટક્કુખલ : મલયાળમ કાવ્યસંગ્રહ. રચના (1920-50). ઓટક્કુખલનો અર્થ બંસરી અથવા વાંસળી. કવિ જી. શંકર કુરુપ(1901-1978)નો 60 કાવ્યોનો આ સંગ્રહ છે. 1950માં પ્રગટ થયેલા આ કાવ્યસંગ્રહને 1965માં ભારતીય જ્ઞાનપીઠનો (રૂ. એક લાખનો) પ્રથમ પુરસ્કાર અર્પણ થયેલો. આ કાવ્યો વિચાર અને ભાવની સમૃદ્ધિની ર્દષ્ટિએ મલયાળમના આ મહાન કવિના કવિત્વનું પ્રતિનિધિત્વ કરે છે.…

વધુ વાંચો >