એલિયટ જ્યૉર્જ

એલિયટ, જ્યૉર્જ

એલિયટ, જ્યૉર્જ (જ. 22 નવેમ્બર 1819, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 22 ડિસેમ્બર 1880, લંડન) : વિક્ટોરિયન યુગનાં અંગ્રેજી નવલકથાકાર. મૂળ નામ મૅરી એન, પાછળથી મેરિયન ઇવાન્સ. શાળાના અભ્યાસ દરમિયાન ઇવૅન્જેલિક સંપ્રદાય અપનાવ્યો; પાછળથી ચાર્લ્સ બ્રેએ તેમને એમાંથી વિચારમુક્તિ અપાવી. પરિણામે ધર્મપરાયણ પિતાથી અલગ થવું પડ્યું. માતાનું મૃત્યુ થતાં, પ્રેમ તથા કર્તવ્યની…

વધુ વાંચો >