એર ઇન્ડિયા

એર ઇન્ડિયા

એર ઇન્ડિયા : આંતરરાષ્ટ્રીય વાયુપરિવહન સેવા આપતી ભારતની રાષ્ટ્રીય વાયુસેવા સંસ્થા. તા. 15-10-1932ના દિવસે તાતા જૂથે તેની સ્થાપના મુંબઈમાં કરી. સ્થાપના દિન પ્રસંગે તાતા જૂથના અગ્રણી જહાંગીર રતનજી તાતાએ આ દિવસે ‘પુસ મોથ’ નામના એકયાત્રી વિમાનમાં કરાંચીથી મુંબઈ સુધી એકલયાત્રા કરી. વચ્ચે તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું. સંસ્થાનું નામ તાતા એરલાઇન્સ…

વધુ વાંચો >