એમ. એ. કટારિયા

સાઇલેજ

સાઇલેજ : લીલા ચારાને હવારહિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી સાચવીને તૈયાર કરવામાં આવતો ઘાસચારો. તેને ‘લીલા ચારાનું અથાણું’ પણ કહી શકાય. ચોમાસામાં મળતા વધારાના લીલા ચારાનો સંગ્રહ કરવામાં આવે તો તેનો તંગીની ઋતુમાં પશુઓને ખવડાવવામાં ઉપયોગ કરી શકાય છે. વળી ચોમાસામાં આ વધારાના લીલા ચારાને સૂકવીને સંગ્રહ કરી શકાતો નથી.…

વધુ વાંચો >