એનેસ્કુ જ્યૉર્જેઝ

એનેસ્કુ, જ્યૉર્જેઝ

એનેસ્કુ, જ્યૉર્જેઝ (જ. 19 ઑગસ્ટ 1881, લિવેની, રુમાનિયા; અ. 4 મે 1955, પૅરિસ, ફ્રાંસ) : બાખની કૃતિઓના સંચાલન માટે તથા રુમાનિયન શૈલીમાં સ્વસર્જિત કૃતિઓ માટે વિશ્વવિખ્યાત સંગીતકાર અને સ્વરનિયોજક. તેઓ ઉત્કૃષ્ટ વાયોલિનવાદક હતા.   સાત વરસની ઉંમરે તેઓ વિયેના જઈ ત્યાં વિયેના કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને વાયોલિનનો અભ્યાસ…

વધુ વાંચો >