ઍલેકસાંદ્રે બિથેન્તે

ઍલેકસાંદ્રે બિથેન્તે

ઍલેકસાંદ્રે બિથેન્તે (Aleixandre Vicente) (જ. 26 એપ્રિલ 1898, સેવિલે; અ. 13 ડિસેમ્બર 1984, મૅડ્રિડ) : 1977નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્પૅનિશ કવિ. બાળપણ મલાગામાં વિતાવીને 1909માં સ્પેનના પાટનગર મૅડ્રિડમાં આવ્યા. 1925માં કિડનીનો ક્ષય થવાથી જીવનપર્યંત બીમાર રહ્યા. સ્પૅનિશ કવિ લૂઈ દે ગોન્ગોરાના ત્રણસોમી પુણ્યતિથિએ સ્થપાયેલ, ગાર્સિયા લૉર્કાની ‘જનરેશન…

વધુ વાંચો >