ઉષ્મા-સામયિકતા

ઉષ્મા-સામયિકતા

ઉષ્મા-સામયિકતા (thermoperiodism) : વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ ઉપર તાપમાનના ફેરફારોનો પ્રતિભાવ. વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર દૈનિક તાપમાનના ફેરફારોની ઘણી જ અસર પડે છે. તેની સમજૂતી ફ્રિઝ વેન્ટ નામના વનસ્પતિશાસ્ત્રીએ Compositae કુળના એકવર્ષાયુ છોડ Lathoenia charysostomaમાં પ્રાયોગિક રીતે દર્શાવી હતી. જો રાત્રિ-તાપમાન 20o સે. હોય તો તે છોડ 60 દિવસ જીવે…

વધુ વાંચો >