ઉષાબહેન ઉપાધ્યાય

બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ

બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ (જ. 20 ઑગસ્ટ 1932, પાલનપુર, ગુજરાત) : ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર. પિતા વેપાર માટે કલકત્તા આવ્યા તે પછી ઈ.સ. 1948 સુધી વિવિધ કારણોસર બક્ષીપરિવારને કલકત્તા-પાલનપુરમાં અસ્થાયીપણે રહેવાનું બન્યું. 1952માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈને બક્ષી કલકત્તામાં સ્થિર થયા. 1956માં એલએલબી. અને 1963માં ઇતિહાસ તથા રાજકારણ વિષય…

વધુ વાંચો >