ઉપેન્દ્રાચાર્ય

ઉપેન્દ્રાચાર્ય

ઉપેન્દ્રાચાર્ય (જ. 1885, વડોદરા; અ. 1937, ભરૂચ) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના દ્વિતીય આચાર્ય જે પ્રથમ આચાર્ય શ્રી મન્નૃસિંહાચાર્યના સુપુત્ર અને સાધક સાહિત્યકાર હતા. માતાનું નામ રુક્મિણીદેવી. અમદાવાદ-વડોદરામાં પ્રાથમિક શિક્ષણ. તેમનું ઘડતર અગ્રગણ્ય વિદ્વાન સાધકો ‘વિશ્વવંદ્ય’ છોટાલાલ જીવણલાલ માસ્તર, કૌશિકરામ મહેતા વગેરે દ્વારા થયું હતું. શ્રી ઉપેન્દ્રાચાર્યે પિતાશ્રીના મૂળ આધ્યાત્મિક કાર્યને…

વધુ વાંચો >