ઉધાસ, પંકજ કેશુભાઈ
ઉધાસ, પંકજ કેશુભાઈ
ઉધાસ, પંકજ કેશુભાઈ (જ. 17 મે 1951, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 26 ફેબ્રુઆરી 2024, મુંબઈ) : સુગમસંગીત અને ગઝલગાયકીનો ગરવો સ્વર ધરાવનાર કલાકાર. ‘આંખ તણાં મોતી સિતારા બની જાય….’ ‘એક અનેરી પ્રેમ વાતલડી’ અને ‘તમે યાદ આવ્યાં….’ જેવાં ગીત-ગઝલોને અમરત્વ બક્ષનાર પંકજ ઉધાસની લયબદ્ધ-સુરીલી ગાયકી પણ અમર. તળ ગુજરાતમાં સૌરાષ્ટ્રના જેતપુરના…
વધુ વાંચો >