ઉદગીથ-2

ઉદગીથ-2

ઉદગીથ-2 : સામગાનનો મુખ્ય ભક્તિવિભાગ. ઉદગાતાએ ગાયેલી તે ઉદગીથ ભક્તિ. સામગાનના ભક્તિ, વિદ્યા કે વિભક્તિના નામે ઓળખાતા વિભાગો પાંચ છે : પ્રસ્તાવ, ઉદગીથ, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન. પ્રસ્તોતા નામે ઉદગાતાનો સહાયક ઋત્વિજ હૂઁકાર મંત્રથી ગાનનો આરંભ કરે એ પ્રસ્તાવ નામથી પ્રથમ ભક્તિ કહેવાય. પછી ઉદગાતા પોતે ૐકારના ઉચ્ચાર સાથે મુખ્ય…

વધુ વાંચો >