ઉત્ખનન

ઉત્ખનન

ઉત્ખનન : અતીતની જ્ઞાનપ્રાપ્તિ માટે દ્રવ્યગત સાધનોનો ઉપયોગ દર્શાવતી પુરાતત્વની મુખ્ય પદ્ધતિ. પુરાવસ્તુઓ આકસ્મિક રીતે અથવા વ્યવસ્થિત તપાસ દ્વારા મળે છે. તેની મદદથી શક્ય તેટલું માનવીય પ્રવૃત્તિનું તથા નૈસર્ગિક પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનાં બે અંગો છે : સર્વેક્ષણ અને ઉત્ખનન. સર્વેક્ષણથી પુરાવસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનો શોધીને તે સ્થળે દેખાતી વિવિધ માનવકૃત…

વધુ વાંચો >