ઉંસેત સિગ્રિડ

ઉંસેત સિગ્રિડ

ઉંસેત, સિગ્રિડ (જ. 20 મે 1882, કાલુન્ડબોર્ગ, ડેન્માર્ક; અ. 10 જૂન 1949, લિલિહેમર, નૉર્વે) : 1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાલેખિકા. પિતા પુરાતત્વજ્ઞ હતા. માતા ડેનિશ. પિતાએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો, પરંતુ પિતાનું મૃત્યુ થતાં સિગ્રિડને 16 વર્ષની વયે કારકુની કરવી પડી. 1907માં તેણે નોંધપોથી રૂપે…

વધુ વાંચો >