ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન

ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન

ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન (1866) : હિન્દના પ્રશ્નો વિશે ઇંગ્લૅન્ડમાં લોકમત જાગૃત કરવા તથા ઇંગ્લૅન્ડની ગવર્નમેન્ટમાં આ પ્રશ્નો રજૂ કરવાના હેતુથી દાદાભાઈ નવરોજીએ લંડનમાં 1866માં સ્થાપેલ સંસ્થા. તેના પ્રમુખ તરીકે દાદાભાઈ નવરોજી તથા મંત્રી તરીકે વ્યોમેશચંદ્ર બૅનરજી ચૂંટાયા હતા. હિન્દ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર હેન્રી ફોસેટ, જૉન બ્રાઈટ વગેરે અંગ્રેજો પણ તેના…

વધુ વાંચો >