ઇન્દુ પુવાર

હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ

હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ : લયલા અને પુરુષોત્તમ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની સ્થાપના ઈ. સ. 1978માં રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થા ‘શાંતિનિકેતન’ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. કલાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મુખ્ય સ્થળ તરીકે ખ્યાત આ સંસ્થા કસ્તૂરભાઈ લાલભાઈ કૅમ્પસ, સેપ્ટ, ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલ છે. અહીં આ સેન્ટરમાં યુવાનો,…

વધુ વાંચો >