ઇન્ડિયન સોસાયટી ઑફ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ : કૃષિ-અર્થશાસ્ત્રના અધ્યયન અને સંશોધનનું મંડળ. સ્થાપના 1939. તેના સ્થાપક અને  ઘડવૈયાઓમાં એલ. કે. એલ્મ્હર્સ્ટ, ટી. જી. શિરનામે, એમ. એલ. ડાર્લિંગ, ટી. વિજયરાઘવાચારી, મણિલાલ બી. નાણાવટી, ડી. આર. ગાડગીલ, એમ. એલ. દાંતાવાળા તથા વી. એમ. દાંડેકર જેવા કૃષિ-અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થયો હતો. સંસ્થાનું રજતજયંતી સંમેલન આણંદ…

વધુ વાંચો >