ઇન્ડિયન મ્યુઝિયમ-કૉલકાતા

ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા

ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા : ભારતનું જૂનામાં જૂનું અને મોટામાં મોટું સમૃદ્ધ મ્યુઝિયમ. બે વિભાગોથી શરૂ થયેલું આ મ્યુઝિયમ આજે છ વિભાગો અને અનેક વીથિઓ (galleries) ધરાવે છે. આમાં પુરાતત્વ, કલા, નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1865માં તેના નવા મકાનની શિલારોપણવિધિ થઈ અને 1875માં તૈયાર થયેલા મકાનમાં નવી વીથિઓની…

વધુ વાંચો >