ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોમૅગ્નેટિઝમ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ: એપ્રિલ, 1971માં ભારત સરકારના આધિપત્ય નીચે સ્થપાયેલ ભૂચુંબકત્વ (geomagnetism) અને વાયુગતિશાસ્ત્ર (aeronomy) ક્ષેત્રની અગ્રણી સ્વાયત્ત સંશોધન-સંસ્થા. તે જૂની અને જાણીતી કોલાબા અને અલિબાગ વેધશાળાઓની અનુગામી ગણાય છે. તેનું વડું મથક મુંબઈમાં છે અને તેના ત્રણ મુખ્ય વિભાગો છે : (1) વેધશાળા અને આધારસામગ્રી(data)નું પૃથક્કરણ, (2) ઉચ્ચ…

વધુ વાંચો >