ઇન્ક્વિઝિશન

ઇન્ક્વિઝિશન

ઇન્ક્વિઝિશન : ઈસવી સનની 13મી સદીમાં પાખંડી તથા ખ્રિસ્તી ધર્મવિરોધીઓને સજા કરવા સ્થપાયેલી ધાર્મિક અદાલત. મધ્યયુગમાં રોમન ચર્ચ સત્તાધીશ બન્યું હતું. પાખંડીઓ કે નાસ્તિકોને સમાજના દુશ્મનો માનવામાં આવતા હતા. તેથી ઈ. સ. 1231માં પોપ ગ્રેગરી નવમાએ ધર્મવિરોધીઓ પર કામ ચલાવવા (પોપની) ધાર્મિક અદાલત સ્થાપી. તે અગાઉ 12મી અને 13મી સદીમાં…

વધુ વાંચો >