ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો

ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો

ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો (1628) : યમુના નદીને કિનારે આગ્રામાં જહાંગીરની બેગમ નૂરજહાંના પિતાની યાદગીરીમાં ઊભી કરાયેલી ઇમારત. એક રહેઠાણના માળખા પ્રમાણે બનાવવામાં આવેલી આ ઇમારત મુઘલ સમયની શૈલીમાં લાલ પથ્થરના વપરાશ પરથી શાહજહાંના સમય દરમિયાનના આરસપહાણના ઉપયોગ તરફનો ઝોક દર્શાવે છે. વચ્ચેના સમચોરસ ઓરડાની આજુબાજુ લંબચોરસ ઓરડા, ખૂણામાં નાની સમચોરસ…

વધુ વાંચો >