આલુરુ વ્યંકટરાવ

આલુરુ વ્યંકટરાવ

આલુરુ વ્યંકટરાવ (જ. 12 જુલાઇ 1880, બીજાપુર; અ. 25 ફેબ્રુઆરી 1964 ધારવાડ, કર્ણાટક) : કન્નડ લેખક. જન્મ ઉત્તર કર્ણાટકના બિજાપુરમાં. પ્રારંભિક શિક્ષણ બિજાપુરમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. ત્યાં જ સાવરકર, લોકમાન્ય ટિળક વગેરેનો પરિચય થયો. એમણે લોકમાન્યના ‘ગીતારહસ્ય’નો કન્નડમાં અનુવાદ કર્યો છે. એમણે કર્ણાટક માટે એક જુદી કૉંગ્રેસ…

વધુ વાંચો >