આર્નલ્ડસન-કે. પી.

આર્નલ્ડસન, કે. પી.

આર્નલ્ડસન, કે. પી. (જ. ઑક્ટો. 1844, ગોટબર્ગ, સ્વીડન; અ. 20 ફેબ્રુ. 1916 સ્ટૉકહૉમ) : 1908 ના શાંતિના નોબેલ પુરસ્કારના વિજેતા રાજપુરુષ. વ્યાવસાયિક કારકિર્દી રેલવેના સામાન્ય કારકુન તરીકે શરૂ કરી સ્ટેશનમાસ્તરના પદ સુધી બઢતી મેળવી હતી. પરંતુ શાંતિ માટેની તીવ્ર ઝંખનાને લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને પોતાની સમગ્ર શક્તિ…

વધુ વાંચો >