આયર વંચી

આયર, વંચી

આયર, વંચી (જ. આશરે 1880, શેનકોટા, તામિલનાડુ; અ. 11 જૂન 1911, મણિયાચી, તિરુનેલ્વેલી જિલ્લો) : દેશભક્ત ક્રાંતિકાર. તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. કિશોરાવસ્થામાં વંચી આયર ભારતી, વી. વી. એસ. આયર અને નીલકંઠ બ્રહ્મચારી જેવા ક્રાંતિકારોથી પ્રભાવિત થયા હતા. તેમની પાસેથી આયરે ક્રાંતિકારનો જુસ્સો આત્મસાત્ કર્યો. તે એમ માનવા લાગ્યા કે…

વધુ વાંચો >