આદિત્ય L1

આદિત્ય L1

આદિત્ય L1 : સૌરમંડળના કેન્દ્ર – સૂર્યમાંથી ઊર્જાનું સતત ઉત્સર્જન થાય છે. સૂર્યને કારણે જ પૃથ્વી પર જીવન છે. તેમાં થતા ફેરફારો પૃથ્વી નજીકના અવકાશ અને જીવનને કેવી અસર કરી શકે તે સૂર્યના અભ્યાસથી સમજી શકાય. સૂર્ય બે રીતે ઊર્જા ઉત્સર્જિત કરે છે : (1) પૃથ્વીને પ્રકાશિત કરતો અને જીવન…

વધુ વાંચો >