અશોકના અભિલેખ

અશોકના અભિલેખ

અશોકના અભિલેખ : મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલા શિલાલેખો. અભિલેખ (કોતરેલું લખાણ) ટકાઉ સાધન હોઈ દીર્ઘકાલીન અતીતની જાણકારી માટેય મહત્વનો સ્રોત બની રહે છે. આ હકીકત ભારતના પ્રાચીન ઇતિહાસમાં મૌર્ય રાજવી અશોકના સમયથી ચરિતાર્થ થાય છે. સમય જતાં લિપિના સ્વરૂપમાં ભારે પરિવર્તન આવતાં શતકો સુધી અવાચ્ય રહેલા અશોકના અભિલેખ જ્યારથી વાંચી…

વધુ વાંચો >