અરવિંદચંદ્ર જ. શુક્લ

પ્રૌઢશિક્ષણ

પ્રૌઢશિક્ષણ 15થી 35 વર્ષની પુખ્ત વયની અભણ વ્યક્તિને આપવામાં આવતું શિક્ષણ. હેતુઓ : પ્રૌઢશિક્ષણના મુખ્યત્વે ત્રણ હેતુઓ હોય છે : (1) સાક્ષરતા (literacy), (2) વ્યાવસાયિક વિકાસ (functionality) અને (3) સામાજિક સંપ્રજ્ઞતા (social consciousness). સાક્ષરતાના ત્રણ પેટાપ્રકારો છે : વાચન (reading), લેખન (writing) અને ગણન (arithmetic). પ્રૌઢશિક્ષણ એ અશાલેય (non-schooling) યા…

વધુ વાંચો >