અનોખા આઝમૂદા

અનોખા આઝમૂદા

અનોખા આઝમૂદા (1964) : સિંધી વાર્તાસંગ્રહ. પ્રોફેસર રામ પરતાવરાઈ પંજવાણીએ પોતાના જીવનના વાસ્તવિક અનુભવો અને ઘટનાઓને આધારે રચેલી વાર્તાઓના આ સંગ્રહને 1964માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પુરસ્કાર અર્પણ કર્યો હતો. તેના ત્રણ ભાગમાં માનવચિત્તના વિવિધ વ્યાપારો, પ્રકૃતિનાં વિભિન્ન સ્વરૂપો તથા આધ્યાત્મિકતાનું કલાત્મક અને રસાળ નિરૂપણ થયેલું છે. જીવનની વાસ્તવિક કટુતા વચ્ચે…

વધુ વાંચો >