અનેકરંગિતા

અનેકરંગિતા

અનેકરંગિતા (iridescence) : કેટલાંક ખનિજોમાં જોવા મળતા વિવિધ રંગદર્શનનો ભૌતિક ગુણધર્મ. રંગવૈવિધ્યની આ પ્રકારની ઘટના ઓપલ જેવાં રત્નો, છીપલાં તથા પીંછાંની દાંડી પર વિશિષ્ટપણે જોવા મળે છે. 1,500થી 3,000 Åના વ્યાસવાળા ગોળ કણોની અતિસૂક્ષ્મ પડરચનાને કારણે કીમતી ઓપલમાં આ પ્રકારના રંગવૈવિધ્યની જમાવટ થતી હોય છે. સામાન્ય ઓપલમાં નિયમિત પડરચના થતી…

વધુ વાંચો >