અતિવર્ણકતા

અતિવર્ણકતા

અતિવર્ણકતા (hyperpigmentation): ચામડીનો શ્યામ રંગ થવો તે. ચામડીમાં રહેલ લોહી, કેરોટીન (પીતવર્ણક) તથા મિલાનિન (કૃષ્ણવર્ણક) નામનાં રંગકરણો અથવા વર્ણકદ્રવ્યો(pigments)નું પ્રમાણ માણસની ચામડીનો રંગ નક્કી કરે છે. પીતવર્ણક ચામડીને પીળાશ, કૃષ્ણવર્ણક કાળાશ અને લોહીના રક્તકોષો ચામડીને લાલાશ આપે છે. કૃષ્ણવર્ણકનું પ્રમાણ વધતાં ચામડીની કાળાશ વધે છે. તેને અતિવર્ણકતા કહે છે. કૃષ્ણવર્ણકના…

વધુ વાંચો >