અણુવ્રત આંદોલન

અણુવ્રત આંદોલન

અણુવ્રત આંદોલન : અણુબૉમ્બ ત્રાહિમામ પોકારતી દુનિયાને ઉગારવા માટેનો રસ્તો. આ આંદોલનની સાથે નવી નવી ધારાઓ જોડાયેલી છે તે પણ આશ્ચર્યની વાત છે. એમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજી દ્વારા જીવનવિજ્ઞાન અને પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ જોડાયો, તો વળી આચાર્યશ્રી મહાશ્રમણજી દ્વારા મહાવીરને ભૂલીને મહાભારત જતા જગતને સંયમની વિચારધારા જોડાઈ. નશામુક્તિ અભિયાનથી આરંભીને સંયમની આધારભૂમિ…

વધુ વાંચો >