અચલગઢ તીર્થ

અચલગઢ તીર્થ

અચલગઢ તીર્થ : રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુ-દેલવાડા તીર્થથી 4 કિમી. દૂર આવેલું પ્રાચીન તીર્થ. આ મંદિર અચલગઢની એક ટેકરી પર આવેલું છે. મંદિર ઘણું વિશાળ, મનોહર, બે માળવાળું શિખરબંધી અને મજબૂત કોટથી યુક્ત છે. તેમાં મુખ્ય સ્થાનમાં શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજી) દેરાસર છે. આ સ્થાનને અહીંના લોકો ‘નવંતા જોધ’ નામથી…

વધુ વાંચો >