અંબર મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’

અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’

અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’ (જ. 1949, સિકંદરપુર, બહરાઇચ, ઉત્તર પ્રદેશ) : ઉર્દૂ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સૂખી ટહની પર હરિયલ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ભૂગોળમાં એમ.એ.ની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવ્યાં હતાં. તેઓ હિંદી, અવધી, વ્રજ, ભોજપુરી, અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી ભાષાઓના…

વધુ વાંચો >