અંગલક્ષણવિદ્યા

અંગલક્ષણવિદ્યા

અંગલક્ષણવિદ્યા : માનવીની આકૃતિ અને તેનાં વિવિધ અંગો તથા તેના પરનાં ચિહનો પરથી તેના સ્વભાવની લાક્ષણિકતાઓ સૂચવતી વિદ્યા. જ્યોતિષશાસ્ત્રના એક અંગ તરીકે આની રચના થયેલી છે. જન્મસમય કે જન્મતારીખની ખબર ન હોય તે સંજોગોમાં ચહેરો, કપાળની રેખાઓ, હાથની રેખાઓ, હાસ્ય, તલ વગેરે ઉપરથી જ્યોતિષીઓ ભવિષ્યકથન કરતા હોય છે. તેને લગતા…

વધુ વાંચો >