સંપાદન
ખડગે, મલ્લિકાર્જુન
ખડગે, મલ્લિકાર્જુન (જ. 21 જુલાઈ, 1942, વરાવટ્ટી, બિદર, કર્ણાટક) : ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કૉંગ્રેસના 98મા પ્રમુખ, રાજ્યસભામાં વિપક્ષના નેતા. 1972થી 2008 સુધી કર્ણાટક વિધાનસભામાં સતત આઠ વાર વિજય મેળવવાથી ‘સોલિલદા સરદારા’ એટલે કે ‘અજેય નેતા’ તરીકે પ્રસિદ્ધ થયા. દલિત પરિવારમાં જન્મ. માતા સૈબાવ્વા અને પિતા મપન્ના ખડગે. 1948માં…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, તિમિર બરન
ભટ્ટાચાર્ય, તિમિર બરન (જ. 10 જુલાઈ, 1901, કૉલકાતા અ. 29 માર્ચ 1989, કૉલકાતા) : ભારતીય ઑરકેસ્ટ્રાનો પાયો નાંખનાર. તિમિર બરન ભટ્ટાચાર્ય સંસ્કૃત ભાષાના પંડિત પરિવારનું સંતાન હતા. દાદા મિહિર ભટ્ટાચાર્ય અને પિતા જ્ઞાનેન્દ્રનાથ ભટ્ટાચાર્ય – બંને પ્રખર સંગીતજ્ઞ હતા. ઘરનું સંગીતમય વાતાવરણ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું. ચૌદ વર્ષની ઉંમરે…
વધુ વાંચો >શાંતા ધનંજયન
શાંતા ધનંજયન (જ. 12 ઑગસ્ટ 1943, મલેશિયા) : જાણીતાં નૃત્યાંગના. નૃત્યકલા સૌંદર્યને નિખારતું કલાકાર દંપતી. ‘શાંતા અક્કા’ દીદી નામે લોકપ્રિય થયેલાં. મલિયાળી નાયર પરિવારની આ સુપુત્રીને ત્રણ વર્ષની ઉંમરથી જ નૃત્યની લગની લાગી હતી. પિતા એ. રાઘવ મેનન અને માતા કલ્યાણીએ દીકરીમાં રહેલું હીર પિછાણ્યું અને તેને આઠમે વર્ષે મદ્રાસ(ચેન્નાઈ)ની…
વધુ વાંચો >ખડગે, મલ્લિકાર્જુન
ખડગે, મલ્લિકાર્જુન (જ. 21 જુલાઈ, 1942, વરાવટ્ટી, બિદર, કર્ણાટક) : ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કૉંગ્રેસના 98મા પ્રમુખ, રાજ્યસભામાં વિપક્ષના નેતા. 1972થી 2008 સુધી કર્ણાટક વિધાનસભામાં સતત આઠ વાર વિજય મેળવવાથી ‘સોલિલદા સરદારા’ એટલે કે ‘અજેય નેતા’ તરીકે પ્રસિદ્ધ થયા. દલિત પરિવારમાં જન્મ. માતા સૈબાવ્વા અને પિતા મપન્ના ખડગે. 1948માં…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, તિમિર બરન
ભટ્ટાચાર્ય, તિમિર બરન (જ. 10 જુલાઈ, 1901, કૉલકાતા અ. 29 માર્ચ 1989, કૉલકાતા) : ભારતીય ઑરકેસ્ટ્રાનો પાયો નાંખનાર. તિમિર બરન ભટ્ટાચાર્ય સંસ્કૃત ભાષાના પંડિત પરિવારનું સંતાન હતા. દાદા મિહિર ભટ્ટાચાર્ય અને પિતા જ્ઞાનેન્દ્રનાથ ભટ્ટાચાર્ય – બંને પ્રખર સંગીતજ્ઞ હતા. ઘરનું સંગીતમય વાતાવરણ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું. ચૌદ વર્ષની ઉંમરે…
વધુ વાંચો >શાંતા ધનંજયન
શાંતા ધનંજયન (જ. 12 ઑગસ્ટ 1943, મલેશિયા) : જાણીતાં નૃત્યાંગના. નૃત્યકલા સૌંદર્યને નિખારતું કલાકાર દંપતી. ‘શાંતા અક્કા’ દીદી નામે લોકપ્રિય થયેલાં. મલિયાળી નાયર પરિવારની આ સુપુત્રીને ત્રણ વર્ષની ઉંમરથી જ નૃત્યની લગની લાગી હતી. પિતા એ. રાઘવ મેનન અને માતા કલ્યાણીએ દીકરીમાં રહેલું હીર પિછાણ્યું અને તેને આઠમે વર્ષે મદ્રાસ(ચેન્નાઈ)ની…
વધુ વાંચો >